WELCOME OUR BLOG MORE VISIT US : SB KHERGAM BLOGGING SITE 

Technology

Thursday 1 February 2024

ધોરણ ૨,૩ અને બાલવાટિકાની સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધા યોજાઈ.

 

તારીખ : ૦૧-૦૨-૨૦૨૪નાં દિને સાંજે ૪:૦૦ કલાકે ધોરણ ૨,૩ અને બાલવાટિકાની સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાલવાટિકા, ધોરણ -૨ અને ધોરણ -૩ નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે તેમના વિચારો અનુરૂપ ચિત્રો દોર્યા હતા. આમ તમામ બાળકોએ તેમની વાય અનુરૂપ સરસ ચિત્રો દોર્યા હતા. પરંતુ ધોરણ -૨ ની દિકરી રુહી પટેલ અને હિર પટેલનાં ચિત્રો તેમની કલ્પના પ્રમાણે બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ તરી આવતા તેમને વિજેતા જાહેર કર્યા હતા. અને તેમને શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના હસ્તે પેન્સિલ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.







No comments:

Post a Comment

recent comments